શ્રી માતાજીની પધરામણી – ઘટ સ્થાપના
શ્રી માતાજીની પધરામણી – ઘટ સ્થાપના - સંવત ૨૦૮૧ આસો સુદ - ૧ ને સોમવાર તા. ૨૨/૦૯/૨૦૨૫ - સમય સવાર ના ૦૭:૦૦ થી ૦૮:૦૦ સુધી.
આરતી નો સમય - દરોજ સવારે ૯.૩૦ તથા રાત્રે ૭.૩૦ કલાકે.
આઠમનો ઉપવાસ - આસો સુદ – ૮ ને તા.૩૦/૦૯/૨૦૨૫ ને મંગળવાર
નવચંડી યજ્ઞ - આસો સુદ – ૯ ને બુધવાર તા. ૦૧/૧૦/૨૦૨૫.
શ્રીફળ હોમવાનો સમય - ૦૧/૧૦/૨૦૨૫ ને બુધવાર સાંજે ૦૫:૦૦ થી ૫:૦૮ કલાકે .
Subcribe Our YouTube Channel :- Kahandas Dhanji
Subcribe Our YouTube Channel :- Kahandas Dhanji